સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,295 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
બે મુસાફર એક સીટમાં પાસે પાસે બેસીને મુસાફરી કરતાં હતા.
એક મુસાફર કહે કે હું કવિ છું.
બીજા મુસાફરે કહ્યું કે હું બહેરો છું.
પુંજાભાઈનું ભજન સાંભળીને ગદ્ધામાં ભાગી છુટવાની શક્તિ આવી આ પુંજાભાઈની કમાલ કહેવાય 🙂
मधुर मधुर गा रे मनवा
मधुर मधुर गा
नई धड़कन की
गीत मिलन की
सुर में मन के तार देदे
मन का सन्देसा
मधुर मधुर गा …
सपन सुहाना मेरा
मधुर तराना तेरा
रहूं ना होश में
मन होश से बेहोश बना
ऐसा रंग जमा
ऐसा रंग जमा
मधुर मधुर गा …
मधुर मधुर गा रे मनवा
मधुर मधुर गा …
एक भेद है, सुन मतवाले, दर्द न खोल कहीं जा,
मन में मन की आह पचाले, जहर खुशी से पी जा।
व्यंजित होगी व्यथा, गीत में खुद मत कभी समा।
मनवा धीरे-धीरे गा।
પ્રજ્ઞા બેન મેં રહીમાંનનો દોહરો લખીને જવાબ આપેલો એ કોઈ બીજા ઈ મેલ ઉપર રીપ્લાય થઇ ગયું.
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
મને કાવ્યનું પધ્ધતિ સરનું જ્ઞાન નથી . મેં એક કવિતા બનાવી છે .તેમાં આખી કવિતાને બધા છેલ્લા પ્રાસ સરખાજ થઇ ગયા છે .એમાં” તાહે” પ્રાસ છેલ્લે સુધી થઇ ગયો છે. તે યોગ્ય ન કહેવાય ,પણ રાગથી ગાઈ શકાય છે ખરી સ્ત્રીની પ્રશંશા છે .એટલે મારા જેવડી મોટી ઉમરનો આવું લખે એ સારું ન કહેવાય .પણ આતો મારા એકલા માટે છે. અને મને ગમે છે.હું પ્રાસ બાબત વાત કરું છું .એટલે તમને નહિ ગમે એ જાણવા છતાં લખું છું. मुसिबतमे हर इन्सांको इलाही याद आता है माशूक तू याद आती है मुझे जब गम सताता है निगाहे नाज तेरी मेरा दिल जख्मी होता है पिताहू याद कर तुझको पानी अक्सीर होता है तबस्सुम देख कर तेरा दिल मखमूर होता है तेरी कातिल अदाए पर दिल कुर्बान होता है परीशाँ ज़ुल्फ़की सायामें मुझको लुत्फ़ आता है जब आबेगुलगूं देती हो सुरूर तब आही जाता है तू है एक नाज़नी ओरत तेरा रूप हूरसा लगता है “अताई”देख कर तुझको तसद्दुक होही जाता है
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આતા,
તમને સાચી વાતની ખબર નથી. સુરેશ જ વળીને ગધેડો બનીને આવ્યો હતો !
એટલેજ ઓલા શાયર –ગાયકનું ગીતનો એક ટહુકો સાંભલિયો અને હળી કાઢીને ભાગી ગયો.
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
Pingback: પુંજાભાઈ અને સુરેશ દાની | હાસ્ય દરબાર
પ્રિય આતાજી, કોઇપણ ઉંમરે બાળક થઇ શકાય છે. તેમ યુવાન પણ થઇ શકાય છે. રંગીન જીવન જીવનાર જ સ્વસ્થ દીર્ઘાયુષ્ય ભોગવી શકે છે. તે મોટેભાગે ભોળા અને નિખાલસ હોવા ઉપરાંત નિરૂપદ્રવી હોય છે. હંમેશા ગંભીર અને ભારમાં રહેનારા કે ખટપટીયા કે કાવાદાવાના ખેલાડીઓના અંગો વહેલાં ઘસાઇ જાય છે. અને અનેક રોગોની નિગેહબાની હેઠળ જીવે છે. અથવા તેઓ ઘડપણ જોવા સુધી રોકાતા જ નથી.તમારી હિંમત, જોમ, ઉત્સાહ, નિખાલસતાં, અને કડવું+મીઠ્ઠું ગળી જવાની સહિષ્ણુતા સ્તુત્ય છે. મરા સાદર પ્રણામ.
ધીરુ ભાઈ
તમારી વાત તદ્દન ખરી છે .ઈર્ષાળુ , ખટપટિયા ,પોતાનું દુ:ખનાં રોદણાં રડનારા ,મુસીબતોનો સામનો નથી કરી શકતા ,તેઓને હાર્ટ એટેક આવે એટલે તુર્તજ ઢળી પડે છે .જિંદાદિલ ,આનંદિત કોઈનું સુખ જોઈ રાજી થનારાઓને ,હાર્ટ એટેક આવે તોય મળ્યા વગર પાછો જતો રહે છે.