Daily Archives: ઓક્ટોબર 20, 2012

કવિઓના ભેજાની નિપજ

આજે હું કવિશ્વરોના  ભેજાં  લોકોના  ભેજાં માં કેવું કેવું  ઘુસાડી દ્યે છે .એની વાત કહીશ .એક ભજન છે .એમાં બધા  ગપ્પાંજ છે .”શક્કર ખોરનું સાકર જીવન ખરનાં પ્રાણ જ  હરે “પરમેશ્વરે પ્રાણીઓનું સર્જન કર્યું .એના માટે ખોરાક પણ પરમેશ્વરેજ બનાવ્યો છે.(હવે હું થોડું હિન્દી લખું છું .શીખ્વામાટે )हिंदी लखु छू આનો અર્થ એ થયોકે સક્કરખોર પ્રાણીનું સર્જન  માણસેજ કર્યું છે.બીજું સિહણનું દૂધ હોય તે સિહણનાં બચ્ચાં નેજ પચી શકે ,અને સિહણ ને દોવા માટે સોનાંનું  વાસણ જોઈએ ,બીજી ધાતુના વાસણમાં દુવો તો દૂધ વાસણ ફોડીને બહાર નીકળી જાય ,હવે ક્યા કવિએ સિહણને દોઈને એનાં છોકરાંને   પીવડાવીને ખાતરી કરી હશે એતો રામ જાણે .રાવણને દસ  મસ્તક હતા અને વીસ હાથ હતા .આખું શહેર લંકા સોનાનું હતું ,મને લાગેછેકે એણે લંકા લોઢાની બનાવી હશે .અને પછી પારસમણી અડાડ્યો હશે.તોય સવાલ એ થાય કે આટલું બધું લોઢું તે ક્યાંથી લાવ્યો હશે.બીજી વાત એકે રાવણે નવ ગ્રહોને આકાશમાંથી ઉપાડી લાવીને પોતાને  પલંગ સાથે બાંધી દીધેલા ,રાવણ ઈન્દ્ર દેવને કહે એટલે રાવણ કહે ઈ ઠેકાણે વરસવું પડે ,એક વખત મેં અશોક મોઢ વાડિયાને એક દુહો લખ્યો કે અને એ દુહો પાછો મેં કબીર સાહેબના નામે ચડાવી દીધો .દુહો આ પ્રમાણે હતો . સાંઢયો   આંકડો ખાય નઈ મીંદડી ખાય નહીં ખીર સોરઠિયો ગાળ્યુ ખાય નઈ  ઈં કેતો  ગો કબીર ,અશોકે મારા ઉપર ભરોસો નો કર્યો ,કેમકે ઈને ખબર છેકે  આતા ભલે  આછા પાતરાપણ  કવિ તો છેજ . એટલે એણે  જાતે મીંદડી ને  ખીર ખવડાવી જોઈ મીંદડી એક ટોપડી (તપેલું )ખીર ખાઈ ગઈ ,કંઈ ઉલટી થઇ નહીં એતો ઓડકાર ખાયને ઇના બોગન વેલીયાને   છાંયે આરામ કરવા જતી રહી  ..

નાગને માથે  મણી  હોય  આ મણી જેની પાસે હોય એને સમુદ્ર પણ પોતાની અંદર જવા માટે રસ્તો કરી આપે .રાજા નંદ પાસે મણી હતો ,આ પૃથ્વીને શેષ નાગે પોતાના માથા ઉપર ધરી  રાખી છે .ભાવનગર શહેર વસાવવા માટે જમીનમાં ખીલ્લો  ખોડયો .ભાવસિંહ મહારાજના  કુલ્ગુરુએ   કીધું કે બાપુ ખીલો બરાબર શેષનાગના  માથા ઉપર ગયો છે.બાપુ એ કીધું કે શેષનાગના  માથા ઉપર ગયો છે .એની ખાતરી શી ?ગોરબાપાએ કીધું કે ખીલો ખેંચીને જોઈ જુવો ખીલો ખેચી જોયો તો એ  લોહી વાળો હતો .આવીજ બરાબર આવીજ વાત જામનગર વસાવવા બાબતની છે.શિવના મસ્તક ઉપર ચંદ્ર રહે છે.એ ચંદ્ર આ ચન્દ્ર છે જે આકાશમાં દેખાય છે કે પછી કોઈ બીજો એની માસીનો દીકરો છે.?પાછા કવિઓ એવું કહે છેકે આખો ચંદ્ર અમૃતથી છલોછલ ભરેલો છે.નાગને સંગીત બહુ પ્રિય છે.મોરલી નાદે નાગ ડોલવા લાગે ,દેશીંગામાં  હું નાનો હતો ત્યારે એક  વાદી આવેલો,   મારા ગામના એક પટેલ મને કહેતા  હતા કે આ વાદી લોકો મોરલી વગાડે એટલે એનો અવાજ સાંભળી નાગ જ્યાં હોય ત્યાંથી આવી જાય .પછી આ વાડી લોકો મંત્ર મારે એટલે નાગ કાબુમાં આવીજાય પછી એ એને પકડીને એને કન્દીયાસ્માં પૂરી દ્યે મેં એ પટેલને કીધું કે આ વાદી નાગને છુટ્ટો મૂકી દ્યે અને પછી મોરલી વગાડે .અને જો એ નાગ મોરલી સાંભળીને નજીક આવે તો હું એને સો રૂપિયા આપું .અને ન આવે તો ગયો ઈ ગયો ઈને પકડવો નહિ . વાદી કહે   બાપુ મોરલી નાદને અને નાગને કઈ લેવા દેવા નથી .પટેલ  વાદીને કહે તું છુટ્ટો મુકીતો જો  હેમત ભાઈને ખાતરી થઇ જાય .  વાદીને   મેં કીધુકે નાગને છુટ્ટો મુક્યા પછી તું એને પકડતો નહિ .પટેલનું  માન  રાખી  નાગને છુટ્ટો  મુક્યો અને મેં વાદીને પાછો લેવા નો દીધો .અને મેં સહુ જુવે એમ પકડીને ધુધવી (નદી)ને કાંઠે મૂકી આવ્યો .એક નાગનો દુહો —-

નાગડા નીહરને બાર રાફડીએ કીં રૂંધાઇ રહ્યો ,તુને મારશું મોરાલીયુંના માર  તો તારી નાડ્યું તૂટશે  નાગડા

હાલી હાલીને મારા પગડા તરવાણા જો

એક લોક ગીત છે .એ કદાચ આપે  સાંભળીયું હશે.પણ એ કરુણ  લોકગીતની કથા નહીં સાંભળી હોય ,તો ચાલો હું આજ આપને એ કથા કહું છું .

કચ્છનો જાડેજા ગરાસિયો ભાઈઓના કંકાસથી અને ભાભીઓના મેણાં ટોણાં થી કંટાળી ,કુટુંબ ,ગામ ,અને વહાલા વતન કચ્છડાને છોડી ભાગી નીકળ્યો .અને કચ્છનું રણ વટાવી ગુજરાતમાં ઉતરી આવ્યો .પેટનો ખાડો પુરવા શું કરવું એ માટે એની પાસે કોઈ કસબ નથી .બસ ખાવું પીવું અને પનિહારી નિરખતા  રખડવું .આ સિવાય એણે કંઈ કરેલું નથી ,અને આવડતું પણ નથી .પોતે અલમસ્ત કુંવારો ,ફુટરો જુવાન છે .ગુજરાતના સુખી ખેડૂત  પટેલોને ખેતી કામ માટે મદદગારની  અવાર નવાર જરૂર રહે .પણ વટનો કટકો કચ્છી જાડેજો ,પટેલને પોતાની વસ્તી સમજે એને ત્યાં મરી જાય પણ નોકરી નો કરે ,ઓલી કહેવત  છે કે  “લાંઘણ કરેતો દસકરે ભોજન કરેતો માંસ, ટાંટિયા ઘસી મરી જાય પણ સાવઝ ન ખાય ઘાસ “આખરે મહા મહેનતે કોઈ રાઓલ ચાવડા ગરાસિયાને ત્યાં ખેતી કરવા માટેની તેને નોકરી મળી ગઈ .તેની બોલચાલ  વર્તણુંક ઉપરથી રાઓલને ખબર પડી ગએલી કે આ જુવાન કચ્છી જાડેજો છે.રાઓલને એક ભર જુવાન દિકરી છે.ગરસિયાઓના રિવાજ પ્રમાણે ઘર બહાર બહુ નીકળાતું નથી .નજીકનો માબાપ પક્ષનો કોઈ પુરુષ હોયતો તેની સાથે વાત ચિત કરે પણ મર્યાદામાં રહીને .દિકરીની જાડેજા જુવાન સાથે આંખ મળી ગઈ .ઉર્દુમાં કહેવાયું છેકે जो है परदेमे पिन्हा  चश्मे बिना देख लेती है ,जमानेकी तबीयतका तकाजः देख लेती है  छोकरिनु जाडेजा प्रत्येनु  दिवसे दिवसे आकर्षण  वधतु  चाल्यु .कोई कोई वार रातना सहु उन्घी गया होय त्यारे एकान्तमा मलवा  लाग्या ,प्रेमने जाति, धर्म ,उमरनो भेद ,,रूप रंगनो भेद.कई नाडू नथी .ज्यारे छोकरी जुवानने मले  त्यारे जुवान पोताना कुटुंबनी   डंफआंस  मारे प्रेमांध ,अने अभन छोकरी आ बड़ाई खोर जाडेजा नी बधी वातो साची माने नक्की कर्या मुजब छोकरी आ जड़ेजा साथे हाली निकली जदेजाए एम् किधेलु के कच्छ बहु दूर नथी .सांजे आपने घरे पहोंची  जाई शु .पण बे त्रण रातो विती पण कच्छ आवयो नहीं.पछि छोकरीने  खबर पड़ी गई के आ जदेजो गपोड़ी छे .मने इ छेतरे छे.पछी छोकरिए  गीत ऊपाड्यू  .हवे तमे लोक कविनी   कमाल जुवो .

हाली हालीने  मारा पगड़ा तरवाना जो तोये न आव्यो तारो देशरे गरासिया चेतारिने लाव्योजो ,पछी जुवान आ भोली छोकरिने कहे छे .लालच आपे छे.के आघेरिजो हाल्य तो तूने जुमना घडावी दैउ .छोकरी कहे छे जुमना नि पहेरनार  हु नै गरासिया छेतरिने लाव्यो जो वली जुवान लालच आपे छे के आघेरी जो हाल्य तो तुने पालखी मंगावी दैउ .पालखिनी बेसनार हु नै गरासिया छेतरीने लाव्यो जो     छेवटे  छोकरी थाकिने भूखी तरसी मरी जाय  छे.पछी गरसियो चोधार आँसुए रॉय पड़े छे।के कादवना कटका निर्जल नोखा थ्या पण फट रे मुजा फूटल हैया साजन जाता एकं रह्या ..===कम्पुतरे मने दगो दिधो मने पुरु लखवा नो दिधु इ  माटे  वहाला वाचक मित्रो मने क्षमा करजो