સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,361 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
વાહ મોટા વાહ.આ તમારી ટચુકડી પણ રમ્ય વાર્તા તાજગી આપે તેવી છે.
કવિએ એમ પણ ઉમેર્યું છે કે,
“દીલ લગા જો મેડકીસેતો (કે ગધીસે) પદ્મિની ક્યા ચીઝ હે?”
काव्येषु रम्या कथा !
જગજજીવન
* રફતા રફતા દીલ સે દર્દ કમ હુઆ ન તેરે આને કે ખુશી ન જાને કા ગમ હુઆ,
લોગ જબ પુછતે હૈ મુજસે પ્યાર કી બાતે મે કહ દેતા હુ એક ફસાના થા જો ખત્મ હુઆ.
જુનાગઢ વિસ્તારમા વર્ણભેદ ઓછો હતો . સંતો નું પ્રદાન જોઇએ તો…
રામાનુજે ઉત્સવ પ્રસંગે હરિજનોને મંદિર પ્રવેશનો અને રથસેવાનો અધિકાર આપ્યો. વલ્લભાચાર્યના અનુયાયીવૃંદમાં તેજબીબી અને રસખાનનો સમાવેશ થાય છે. ‘જાતપાત પૂછે નહીં કોઇ, હરિકો ભજે સૌ હરિકા હોઇ’ તેવા અભિગમના કારણે સંતસાહિત્યના સમર્થ સર્જકોમાં બધા વર્ણ, વર્ગ અને જાતિના લોકોનો સમાવેશ થાય છે.
સંતસાહિત્યમાં વર્ણભેદ નથી તેમ લિંગભેદ પણ નથી. લલ્લા, મીરાં, મહાદેવી, પાનબાઇને સહજભાવે સમાનસ્થાન અપાયું છે.
સમાજજીવનમાં નાતજાતની સજ્જડ નાગચૂડ જરાપણ ઢીલી પડી નથી. ભક્તિમાર્ગથી અથવા સંતસાહિત્યના સેવનથી દલિતો કે નીચી ગણાતી જ્ઞાતિઓ અને સ્ત્રીઓને સામાજિક, કૌટુંબિક, આર્થિક અથવા શૈક્ષણિક ક્ષેત્રે તલમાત્ર પણ લાભ મળ્યો નથી. તેમની અવહેલના અને શોષણ યથાવત્ ચાલતાં રહ્યાં છે. સ્વાર્થ સાધવો હોય ત્યારે અઘ્યાત્મ અને વ્યવહાર વચ્ચે લોખંડી પડદો પાડી દેવામાં આપણે પાવરધા છીએ. જે ધર્મ અને જે સિદ્ધાંત રોજબરોજનાં જીવનમાં ચરિતાર્થ ન થાય તે લાંબા ગાળે દંભ બની જાય છે. વિદ્યાની દેવી તરીકે સરસ્વતીની, સંપત્તિની સ્વામિની લક્ષ્મીની અને સામર્થ્યના પ્રતીક તરીકે કાલીની ઉપાસના કરનાર હિંદુ સમાજે સ્ત્રીઓને વિદ્યા ભણવાની, સંપત્તિ ધરાવવાની કે સામર્થ્યનો વપરાશ કરવાની સગવડ કે પરવાનગી આપી નથી.
આનો દોષ સંતો કે સંતસાહિત્યને આપી શકાય તેમ નથી. તેમણે તો પોતાની વિચારધારાની રજૂઆત અતિશય સ્પષ્ટતાથી અને ધારદાર રીતે કરી છે, પણ આપણા દંભી સમાજે તેમનો સ્વીકાર માત્ર શાબ્દિકરૂપે જ કર્યો છે. ત્યારે
“અને બાપુએ લગ્ન ધામ ધૂમ થી કરાવી આપ્યાં .કોઈએ કંઈ વિરોધ કર્યો નહિ .અને બંનેએ સફળ લગ્ન જીવન માણ્યું”
બહુ મોટી વાત છે.
બેન મેં એક ગુજરાત times માં લેખ આપેલો .તેમાં સ્ત્રીઓને થતા અન્યાયની વાત લખેલી .એ અરસામાં એક ૪ વરસની અબુધ બાલિકાને જૈન સાધ્વીની dixa આપેલી એ વાત પણ લખેલી .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
ધન્યવાદ કનકભાઈ તમને હવે ઉર્દુમાં રસ લાગ્યો
એક શાયરે એટલે સુધી કીધું કે અલ્લાહે પોતાના વહાલા નબીને ખાતર કુરાન અરબી ભાષામાં ઉતાર્યું .નહીતર કુરાન પણ ઉર્દુમાં ઉતરત .