સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
જુનાગઢ શહેરમાં આવેલ ઉપરકૉટ કિલ્લાની દક્ષિણમાં આવેલ ગુફાની બાજુમાં એક ઝાડ ઉપર ભુત સ્વરૂપે વસવાટ કરતા હતાં. જેમ શાસ્ત્રૉમાં કહ્યુ છે, તેમ ગત જનમનાં પૉતાના કર્મ ને ભૉગવીને સમય પસાર કરતા હતાં. કહેવાય છે કે કૉઈપણ જીવ જે સ્વરૂપે હૉય, તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે.
સારંગપુરના મંદિરમાં મેં ઘણી બેનો જેમને ભૂત વળગ્યું હોય એને ધુણતી જોઈ છે.સારંગપુરના હનુમાનજીનું
મ્ન્ત્રેલું પાણી એના ઉપર છાંટે એટલે એ ધુણતી બેન ભૂત જતું રહેતા ઉભી થઈને માથે ઓઢી લે.
આ એક ન સમજાય એવી નજરે જોએલી વાત છે.
વિનોદભાઈ તમારી વાત સાચી છે .કે એ ન સમજાય એવી વાત છે .ઊંજા પાસે ઉનાવા કે કોઈ ગામમાં મીરાં દાતાર પીરની દરગાહ છે ત્યાં પણ ભૂતના વળગાળને કાઢી મુકવામાં આવે છે. એક મેં ગુજરાતી બુક વાંચેલી જે મુસલમાને લખી છે.તેનો દોહરો ///લોકોએ પ્રેતોમાં પણ જાતિ ભેદ મુક્યો છે. હિન્દુને ભૂત મુસલમાનને જીન્નાત વળગે છે. અને ખાસ કરીને બૈરાઓનેજ વળગાળ હોય છે .ભારત સિવાય બીજા દેશોમાં નથી હોતું . એક વાત મારા જાત અનુભવની તમને ફોન ઉપર કહેવાય એવી છે.
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
પ્રિય પ્રજ્ઞા બેન
હું ગામડામાં જન્મ્યો ઊછર્યો.છું. ભૂત પ્રેતોની અનેક વાતો મેં સાંભળેલી .
છતાં મારાથી એ કબુલ થઇ શકતું નથી કે ભૂત જેવું કૈક છે.
બેન તમને મારા કાનજી બાપા વિષે ખબર છે.એને મારા દાદા પ્રેમજી બાપા સહીત પાંચ દીકરા હતા .એક વખત એ રાતના વખતેપાંચેય ભાઈઓ ચાલીને ઘરે આવી રહ્યા હતા .ત્યારે દેશીંગાની સીમમાં આવ્યા,. ત્યારે એક કેરડાની મોટી ઝાડીમાં (જેનું થડ દેખાતું નોતું )કૈંક ખખડાટ થતો હતો .આઝાડીમાં ભૂત રહે છે એવી માન્યતા હતી . મારા વડવાઓ તેઓ ભૂતમાં માનતા નોતા પણ આઝાડીમાં કદાચ ચોર લોકો છુપાયા હોય એવો વહેમ ખરો .દરેક પાસે હથિયાર તરીકે કુહાડીયો હતી .અને ચોરને પહોંચી વળીશું એવી હિંમત પણ હતી .તેઓ ઝાડી માં શું છે .એ તપાસ કરવા ગયા .જેવા નજીક ગયા. એટલે જોયું ,,તો ભયભીત થએલું .સુવરનું ટોળું ભાગ્યું . આ કેરડા ને મેં પણ જોએલો.પણ હવે તેનું નામ નિશાન રહેવા નથી દીધું . ગુજરાતમાં કેરડા ને કેરાંકહેછે. આ ઝાડી વટાવ્યા પછી મારવાડી વાવ તરીકે ઓળખાતી વાવ આવે છે તેની આજુ બાજુ પીલુડીના ઝાડ છે .તેમાં મામો નામનો ભૂત રહે છે .એવું લોકો માનતા
એક વખત હું અંધારી રાતે ભેંસોનું પહર ચારતો, હતો,ત્યારે મેં એક સફેદ ગોળ કુંડાળું જોયું હું ભૂત માં માનતો હોત તો તેને ભૂતની પથારી માની લેત .તે શું છે એ જોવા તારાઓના અજવાળા માં હું ગયો. જોયું તો માતાના ઉત્સવ માટે ફંડ ઉઘરાવવા વાળા રબારીઓ સુતા હતા .
ફિનીક્સમા ભૂત બતાવવાની ગેરન્ટી આપતા હો તો , ફરી આવી જઉં !
પરમેશ્વરની અદ્ભુત કૃતીયોમાં જો વિચિત્ર પ્રાણી જો કોઈ બનાવ્યું હોય તો તે છે.મનુષ્ય!
જાનવરોમાં કોઈને ભૂત કે ચુડેલ વળગી હોય એવું મારી જાણમાં નથી .અવતારો, સુધારકો હોસ્પિટલો, કોલેજો .જાનવરોની સૃષ્ટિમાં થયા હોય એ મેં સાંભળ્યા નથી .
એક તોલા વજનના શરીર વાળી સુઘરી ઘાસના તુચ્છ તણખલાથી અદ્ભુત ઘર બનાવી જાણે છે. सुबहान तेरी कुदरत पे “आता ” कुर्बान है .કળા અપરમ પાર વાલા એમાં પહોંચે નહિ વિચાર
સુરેશ ભાઈ
મારી ઝપટે કોઈ ભૂત ચડી ગયો તો હું એની ચોટી કાપી લઈશ ,એટલે ભૂત મારો ગુલામ બની જશે તો હું એને તમને ફિનિક્ષ લઇ આવવા વળ્ગાલીશ એટલે તમને એ ફિનિક્ષ લઇ આવશે .પ્લેનથી વધુ ઝડપે ઉડાળીને એટલે તમારે પ્લેનનું ભાડું નહિ ખરચવું પડે, અમદાવાદ જમાલપુરમાં ભૂતની આંબલી છે . અહી અમેરિકામાં મને ભૂત નહિ મળે તો હું ભૂતની આંબલી વાળો ભૂત પકડી લાવીશ .
મા. હિંમતભાઈ
આપના બલોગ પર આવ્યો અને ઘણું પામ્યો. મજા પડી. હમ ખ્યાલ માનવીઓ સાથે મળવાનો આનંદ જ કઈ ઔર હોય છે.
મહેબૂબ દેસાઈ
નમસ્તે