સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,362 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આવું તો આજે આતાવાણી દ્વારા જ જાણવા મળ્યું.
કેવી ગોઠવણ કરી કહેવાય?
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
તમે ઉપજાવી કાઢ્યો લાગે છે !
હાજ તો એટલેજ રામાયણમાં નથી . પણ તમને ગોઠવણ કેવી લાગી?
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
તમારી કલ્પના શક્તિને હજાર સલામ !!
હવે એક નવલકથા લખી નાંખો.
હવે હું રામાયણમાં એક ચોપાઈ છે.ढोल गंवार शुद्र पशु नारी ,ये सब ताडन के अधिकारी એ ચોપાઈ બાબત હું વિગતથી લખવાનો છું .તમારો ઉત્સાહ અને મારા પ્રત્યેનો પ્રેમ ,મારીપાસે કઈ કઈ કરાવી શકશે આભાર
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
રામાયણની નવી આવૃત્તિ થાય ત્યારે આતાજીની કુશ જન્મની આ સ્ટોરી ઉમેરવા જેવી રસ્સ્પદ છે.
આતા કૃત રામાયણ ભાગ…….? આતાજી તમારી રામાયણ કથા આગળ ચલાવો. .
પ્રિય વિનોદભાઈ તમારા જેવા ઉત્સાહ વર્ધક પ્રેમીયોજ મને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય બક્ષશે ..ઘણો બધો આભાર વિનોદભાઈ
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આ વાર્તા તો બહુ જાણીતી છે. પણ એમાંથી પ્રગટતા સવાલો બહુ ઝાઝા છે.
વાંદરી ને સીતાનો સંવાદ સીતાને કોઈ અવતારી પુરુષની પત્ની માનવા પ્રેરે એવો નથી. આટઆટલાં સંઘર્ષો અને અનિષ્ટોનો સફાયો કરનારની પત્ની, રાવણ જેવા રાવણને દાદ ન દેનારી નારી, પતિવ્રતાપણાનો ઉચ્ચોચ્ચ આદર્શ સ્થાપનારી નારી ઋષિનાં તપ–તેજ ઉપર અવિશ્વાસ કઈ રીતે લાવી શકે ? વાંદરીના કહેવાથી કપડાં મૂકીને છોકરું સંભાળવા દોડે, અને ઋષિની ચિંતાનોય વિચાર ન કરે તે કેવું કહેવાય ?
ધોબીનો આક્ષેપ ગળે ઊતરે એવો નથી અને રામનો આદેશ તો વળી એનાથીય જાય તેવો છે !!
દરેક ગ્રંથમાં મૂળ લખાણમાં હંમેશાં ઉમેરા–ઘટાડા થતા જ રહ્યા છે. મૂળ સર્જકની દશા ફેરવી નાખનારી આ વધારા–ઘટાડાની પળોજણ વાર્તાને ક્યાંથી ક્યાં પોંકાડી દે છે ?!!
જુગલકિશોરભાઈ એવું કહેવાય છે કે વાલ્મિકીઋષીએ પોતેજ કીધું છેકે પારધીએ સારસ પક્ષીની જોડીમાંથી એકને મારી નાખ્યું.! આ દૃશ્ય જોયા પછી રામાયણ લખવાનો મને વિચાર આવ્યો .આવું જાણવા છતાં કેટલા માણસો એ વાત માનવા તૈયાર છેકે! રામાયણ એ વાલ્મિકી ઋષીએ લખેલી નવલકથા છે?
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
વાલ્મિકી રામાયણ માટે કહેવાયું છે કે વાલ્મિકીનો શોક શ્લોકત્વ પામ્યો ને રામાયણની રચના થઈ. અહીં સુધી તો બરાબર જ ગણાય. નવલકથા તો ઠીક છે પણ મહાકાવ્ય તો ખરું જ ને. પણ એમાં પછી જે કેટલું ઉમેરાયું તેની માહીતી કોણ આપે ? (વાંદરીવાળી વાત સાંભળી છે પણ તે ક્યાંથી આવી હશે કોને ખબર ?)
ગીતાના ૭૦૦ શ્લોકો શંખ ફુંકાઈ ગયા પછી સંભળાવવાનું કે આવી ચર્ચા મેદાન પર કરવાનું શું શક્ય છે ? ગીતા પણ મૂળમાં આટલી નહોતી એમ કહેવાય જ છે.
છાપખાનાં તો હતાં નહીં. હાથે લખીને જ સાહીત્ય વહેંચાતું. કેટલાક વીદ્વાન (?) લહીયાઓ પણ પોતાના ઉમેરા કરી નાખે તેમ બનતું. સીતાજી અંગેની કેટલીક વાતો, વાલીને દગાથી મારવાની વાતો, ઉર્મિલાને થયેલા અન્યાયની વાતો એ બધા પ્રશ્નાર્થો જ છે. કોઈને અન્યાય કરીને પ્રભુત્વ શી રીતે સિદ્ધ કરી શકાય ?
હમણાં એક વિદ્વાનને સાંભળ્યા હતા. તેમણે કૃષ્ણના સમયમાં થયેલું હીંસાનું માહાત્મ્ય દર્શાવીને ગાંધીની અહીંસાની ટીકા કરી હતી. પણ કૃષ્ણના સમયમાં અહીંસા ક્યાં શોધાઈ હતી ? કૃષ્ણે ચલાવી લીધેલી હીંસાનો ભોગ તેઓ પોતે જ, પોતાના માણસો દ્વારા જ બન્યા હતા ! ગાંધીની અહીંસાનો જવાબ હીંસાથી એના જ દેશના, એના જ ધર્મના માણસે આપ્યો. બુદ્ધ–મહાવીરે તે શોધી પણ એને પ્રયોજી તે તો ગાંધીએ. સદીઓ પહેલાંના હીરોને ભગવાન બનાવીને એનું માહાત્મ્ય તો કરવામાં આવે પણ આ મહાનાયકોના જીવનમાંય કેટલીક વિસંગતીઓ તો સાહીત્યમાં દર્શાવાઈ જ જવાની. રામ–કૃષ્ણ વગેરેને ભગવાન કરતાં મહાનાયક કે મહામાનવ ગણીને ચાલીએ તો સમજવાનું વધુ સરળ ને સાર્થક બને.
વાત જોકે થોડી બીજા પાટે ચડી ગઈ પણ જૂની રચનાઓમાં આવતાં આવાં પ્રક્ષેપો મોટા પ્રશ્નો ઉભા કરે છે.
જુગલકિશોરભાઈ મેં મારા બ્લોગમાં બૃહસ્પતિ વિષે લખેલું એ આપે કદાચ વાંચ્યું હશે .બૃહસ્પતિ ઇસુ ખ્રિસ્ત થી આશરે છસ્સો વરસ પહેલાં થઇ ગયો .તેના વિષે મેં આજથી ૭૦ વરસ પહેલાં એક ઉર્દુ ચોપડી વાંચેલી , તેમાં લખ્યું હતું .सांख्य और दुसरे छे (six )शास्त्रे यकीं करनेके काबल नहीं है सिर्फ इन्सानकी ज़हन यकीन करने के काबल है . जब इन्सान मरता है तब उसका वजूद ख़त्म हो जाता है .उसका नजात हो जाता है .उसके अंदरसे निकल कर कोई शे जिंदा नहीं रहती ,इंसान एक गैरफानी रूह नहीं रखता .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
અને પાછું આપણે એ રામાયણને ૧૦૦ % સત્ય માનીએ છીએ. એમાં બતાવેલા નક્ષત્ર, તારાના વર્ણન પરથી ‘ રામ જન્મ ૪૦,૦૦૦ વર્ષ પહેલાં થયો હતો.’ – એવાં વિધાનો પણ થયાં છે. આધુનિક ખગોળશાસ્ત્ર ને કોમ્પ્યુટર પ્રોગ્રામોની મદદ લઈને!
અનેક રિસર્ચ પછી પ્રમાણિત થયેલ કાર્બન ડેટિંગ ખોટાં – પણ રામાયણ અને મહાભારત મહાન અને પ્રમાણ!!!
હું રામાયણ ,મહાભારત,છ શાસ્ત્રો,વેદ ,ઉપનિષદ,. પુરાણ .ઈત્યાદીને ખોટાં કહેનાર આજથી ૨૬૦૦ વરસ પહેલા ભારતમાં બ્રાહમણ કુટુંબમાં જન્મ લે નાર સમર્થ ફીલોસોફરને હું સન્માનની દૃષ્ટિથી જોઉં છું .તેઓએ કીધું કે માત્ર માણસની બુદ્ધિજ ભરોસા લાયક છે .મેં વાંચેલી ઉર્દુ બુકમાં લખ્યું હતું કે सिर्फ इनसान की ज़हन यकीनके काबिल है જહન=બુદ્ધિ બૃહસ્પતિ માંસાહાર નો વિરોધી હતો .છતાં એને કહેલું કે अगर इन्सानकी ज़हन ये साबित करे की बगैर गोस्त खाए इन्सान अपनी ताकत और दानाई खो बैठेगा तो गोस्त खाना मुनासब है
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
હા,આ પ્રસંગ મેં લોક રામાયણ માં વાંચ્યો છે.આ એક ઘણું જુનું લોકકથાનક છે.ઘણે ઠેકાણે કહેવાય છે.
તુલસી રામાયણ કે વાલ્મીકી રામાયણ માં હોય એવું સાંભળ્યું નથી. કોઈ ભેજાબાજની નીપજ હોય એવું લાગે છે.
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
શાસ્ત્રો ને ખોટાં કહેનારો ખુદ જ ખોટો છે.આખા બ્રહ્માંડ માં ઘણી વસ્તુ એવી છે જેનો પાર પામવો મુશ્કેલ છે.
Rationalism apnavya pachhi mane to badhaj sastro purano gapgoda lage chhe.
પોતાની જ વાત સાચી છે ને બાકીનું બધું ખોટું છે તેવી વાત રૅશનલીઝમમાં ન હોય. પુરાણોની વારતાઓ કલ્પના અને વાસ્તવ બન્નેને સાથે રાખીને ચાલે પણ તેનો ઉદ્દેશ લોકોને ખોટી વારતા સંભળાવવાનો નથી હોતો. તેના દ્વારા અનેક પ્રકારના સાત્વિક સંદેશાઓ પહોંચાડવાના હોય છે. ભારતીય પરંપરામાં અન્ય દેશો કરતાં સાત્વિકતા બચી શકી હોય તો તે આ વારતા+ઉપદેશોને કારણે. વાર્તારસ ક્યારેય જૂનો થતો નથી તેથી અને અભણ લોકો પણ યાદ રાખી શકે તેથી હોય છે…….
વેદો કોઈને સમજાય નહીં તેથી ઉપનિષદો અને પુરાણોએ એ શાસ્ત્રોને વાર્તારૂપે સહેલાં બનાવ્યાં…દુનિયામાં જ્યાં પણ સાત્વિકતા ટકી હશે તો તેમાં આ વાર્તાતત્વે ભાગ ભજવ્યો જ હશે…..