સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 133,912 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- માધવસિંહ સોલંકી, Madhavsinh Solanki જાન્યુઆરી 9, 2021
- પરેશ વ્યાસ, Paresh Vyas જાન્યુઆરી 2, 2021
- મળવા જેવા માણસ – નૂતન કોઠારી ‘નીલ’ જાન્યુઆરી 1, 2021
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
દેશીંગા માં પિંજારા , મેમણ, લુવાણાના ઘર પણ હતાં .પણ પછી એલોકો બહાર ગામ રહેવા જતા રહેલા હાલ ફોગાભાઈ રહે છે ,એ મેમાંનનું ઘર હતું .ધનજીભાઈ જુલાસના રહે છે એ ઘરમાં લીલાધર લુવાણા રહેતા પણ હવે નથી કોળીના (ઘેડીયા )ઘર હજી છે.પછી મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર કાનજી બાપા અને એમના પત્ની સુંદરમાં દેશીંગા માં ગરેજ ગામથી રહેવા આવ્યા . ગરેજ્માં મેર યજ્માંનોમાં કોઈ ધાર્મિક ક્રિયા થાય તો જે ગોર હાજર હોય તે વિધિ પતાવી આવે અને પછી એમાં દરેક ભાઈઓના ભાગ પડે .દરેક બ્રાહ્મણો પાસે ખેતીની જમીન હતી આ જમીન યજમાનોએ પોતાના પિતૃ ઓની પાછળ દાનમાં આપેલી હતી .એટલે બધા ખેતીવાડીના કામમાં હોય એટલે જે ભાઈ નવરો હોય એ યજમાનોનું ધાર્મિક પ્રસંગ કરી આવે અને પછી જે આવક થઈ હોય એમાં દરેક ભાઈઓના ભાગ પાડવામાં આવે આમ ભાગ પાડવામાં ઝઘડા થતા .એટલે આવા ઝઘડાથી અને યજમાન્વૃતીથી કંટાળી બધું છોડીને નોકરી કરવાના હેતુથી દેશીંગા આવ્યા .અને દરબારને મળ્યા અને પોતાને કોઈ પ્રકારની નોકરી માં રાખી લેવા દરબારને વાત કરી .
આનો જવાબ આપ્યો છે.
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________