સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,348 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આમેય દરેીક વ્યક્તી
ચામ્પેય- ગૌરાર્ધ – શરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય
ધમ્મિલ્લકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
કસ્તૂરિકા-કુંકુમ – ચર્ચિતાયૈ ચિતારજઃ પુંજ-વિચર્ચિતાય
કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
ચલત-ક્વણત-કંકણનૂપુરાયૈ પાદામ્બરાજત્ફણિનૂપુરાય
હેમાંગદાયૈ ભુજગાંગદાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાયૈ
વિશાલનીલોત્પલલોચનાયૈ વિકાસિપંકે રુહલોચનાય
સમેક્ષણાયૈ વિમક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
મન્દારમાલાકલિતાલકાયૈ કપાલમાલાંકિત કન્ધરાય
દિવ્યામ્બરાયૈ ચ દિગંબરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
અમ્ભોધર શ્યામલ – કુંતલાયૈ તડિત્પ્રભાતામ્રજટાધરાય
નિરીશ્વરાયૈ નિખિલેશ્વરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
પ્રપંચસૃષ્ટ્યુન્મુખલાસ્યકાયૈ સમસ્ત સંહારકતાંડવાય
જગજનન્યૈ જગદેકપિત્રે નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
પ્રદીપ્ત રત્નોજ્જ્વકુંડલાયૈ સ્ફુરન્મહાપન્નગભૂષ્ણાય
શિવાંવિતાયૈ ચ શિવાંવિતાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય
આપણે આ રીતે પણ કરી શકીએ :એકલો પુરુષ અપૂર્ણ છે તેમજ એકલી સ્ત્રી પણ અપૂર્ણ છે. બન્ને જોડાઈને એક પૂર્ણ આત્મા બને છે. આ જ વાતને ગુણોના સિદ્ધાંતને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. પુરુષમાં પુરુષના ગુણોની સાથે સ્ત્રીના ગુણો પણ હોવા જોઈએ અને સ્ત્રીમાં સ્ત્રીના ગુણોની સાથે પુરુષના ગુણો પણ હોવા જોઈએ. થઈ ગયાને કંફ્યુઝ્ડ? આગળ વાત કરી કે પુરુષમાં પુરુષના ગુણો અને સ્ત્રીમાં સ્ત્રીના ગુણો ખીલવા જોઈએ. અને હવે વાત આવે છે કે સ્ત્રી અને પુરુષમાં બન્નેના ગુણો હોવા જોઈએ.આ રીતે છોકરાએ કુદરતી રીતે પોતાને મળેલા ગુણોને ખીલવવાના અને સ્ત્રીના ગુણો કમાવી લેવાના અને છોકરીએ પોતાના પ્રાકૃતિક ગુણોને ખીલવવાના અને પુરુષના ગુણોને કમાવી લેવાના. તપોવનમાં જઈ સમર્પિતભાવે ગુરુસેવા કરવાથી ગુણોપાર્જનની આ ક્રિયા શક્ય બને છે.
છેલ્લે મને ખૂબ ગમતી વાત…
સીતા અશોકવાટિકામાં બેઠા છે અને સતત રામનું ચિંતન કરે છે. એકવાર સીતા બાજુમાં બેઠેલી ત્રિજટા નામની રાક્ષસીને કહે છે: “હું સતત રામનું ચિંતન કરું છું તેથી હું રામ બની જઈશ અને બે રામ થઈ જતા અમારું લગ્નજીવન સમાપ્ત થઈ જશે.” ત્યારે ત્રિજટા સરસ જવાબ આપે છે: “આપ સતત રામનું ચિંતન કરો છો તેથી આપ રામ બની જશો અને રામ સતત આપનું ચિંતન કરે છે તેથી તેઓ સીતા બની જશે. માટે તમારું લગ્નજીવન સલામત રહેશે.”
આતા
ઠેઠ માણેકચોક સુધી ફરવા ગયા; અને ઓળખ પણ ના આપી? ! અશક્ય લાગે છે. એમનેમ મળ્યા હોય તો કદાચ આવી ભૂલ થાય .
અહીં તો આવા ઘણા નંગ જોવા મળે છે.
છોકરી સગાઈની ધૂનમાં કેવાનું ભૂલીગઈ હશે કે આમારો નાનો ભાઈ છે . અને છોકરે કઈ પૂછ પરચ કરી નહિ હોય .ઓલી કેવત પ્રમાણે “જાનને જમ્યાનો લોભ અને વરને કન્યાનો લોભ ” Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________