बकरीया चराई

 बकरीया चराई

સરદાર નગર પોલીસ સ્ટેશન માં  મારી બદલી થઇ , તે વખતે એ વિસ્તારમાં એર પોર્ટ થી ઉત્તર દિશામાં  બાવળ , આંબા , બોરડી . વગેરેની ઝાડી  હતી . મેં વિચાર કર્યો કે અહી બકરાં,રાખવા જેવું છે .અને મેં બકરીઓ રાખી . મેં નક્કી કરેલું કે બકરીનું દૂધ તેનાં બચ્ચાં પીએ અને  વધે ઈ આપણે વાપરવું  પણ એક પૈસાનું વેચવાનું નહિ ,મારી પત્ની બકરીઓને

ચરાવવા લઇ જાય ,દીકરા નવરા હોય ત્યારએ  દીકરા    ચરાવવા લઈજાય .અનુકુળતાએ  હું પણ બકરીઓ ચરાવતો .પોલીસ વાળાનું કુટુંબ બકરીઓ ચરાવે એ તો न भूतो न भविष्यति જેવી
વાત હતી .પણ બાળ બચ્ચાંને સારો પોષ્ટિક ખોરાક મળી રહેતો એટલે અમે ખુશ હતાં .   બધી પ્રોપર્ટી સરકારી હતી . સિઝનમાં  સરકાર તરફથી ઘાસની હરરાજી થતી .એટલે કોઈ
ઢોર પ્રવેશે નહિ એના માટે   હરરાજીથી  ઘાસ ખરીદનારાઓ .ચોકીદારો રાખતા  પણ અમારી બકરીઓ બાબત કોઈ ચોકીદાર બોલે નહિ .કોઈ અજાણ્યો ચોકીદાર હોય તો મારે એને
કહી દેવું પડે કે આ  બકરીઓ મારી છે .એટલે કોઈ કશું કહી નો શકે , છેલ્લે છેલ્લે  મારી પાસે ૨૬ બકરીઓનું ટોળું થઇ ગએલું .
બકરીઓની વધુ પડતી કાળજી મારી વાઈફ  લેતી .એક વખત શાંતિ  ભવાન નામના છારાને ચોકીદાર તરીકે રાખ્યો .એ બકરીઓને કાઢી મુકતો .એટલે મારે એને પોલીસની અને કાઠીયાવાડી  ભાષામાં સમજાવી દીધેલો એટલે પછી કશું બોલે નહિ ,અને ઉલટાનો બકરીઓનું ઘણી વખત દયાન રાખે ,ઘાસના કોંટાકતારો  ત્રણ જણા હંમેશને માટે રહેતા ૧ બ્રાહ્મણ ૨ પટેલ ૩ તાજ્મામદ કરીને અફઘાન , તાજમામદ છોકરાઓને  બકરીઓને ડબ્બામાં  પૂરી દેવાની ધમકી આપે .અને બકરીઓને જાતે કાઢી મુકે .તાજ્માંમદ ઘોડા ઉપર આવતો તે જરાક આંધા 

વિસા  જેવો હતો .એટલે એ થોડો દુર નીકળી ગયો હોય .તેજ ક્ષને છોકરાઓ બકરીઓને ચરાવવા મંડી જાય .એક વખત મેં એને કીધું કે બકરીઓ મારી છે .અને તે ઘાસ નથી ખાતી ખાલી બોરડી નાં પાંદડા ખાય છે .તાજ્માંમદ  મને કહે बाबा हमने पैसे खर्चे है .इसमें घास बी आता है और बोरडी बी आजाती है .પછી  છોકરા  તાજ્માંમદ ને બેવકૂફ બનાવીને બકરી યો ચરાવતા .તાજ્માંમદનેઆવતો જુવે એટલે એટલે બકરીઓ કાઢવા માંડે તાજ્માંમદ મને કે બકરીઓ કાઢી રહ્યા છે .એટલે તાજ્મામદ  રાજી થાય .અને એજતો રહે , એટલે છોકરા કે મારી વાઈફ તુર્તજ બકરીઓ ઘુસાડી દ્યે .અત્યારે મારા દીકરા બેઉ  અમેરિકામાં સારી રીતે સ્થિર થએલા છે .
દૂધ અમે જરાય વેચતા નહિ .બકરીના બચ્ચાં  ધાવે અને બીજું દૂધ અમે વાપરીએ .અત્યારે મારા દીકરાઓને પૂછો કે તમને સરદારનગર ગમે કે અમેરિકા તો તેઓ જવાબ દેશે કે  સરદારનગર જેવો જલસો અહીનથી. અહી પૈસા છે અને પૈસાથી ઘણું ખરીદી શકાય છે .અમે ઉઘડે પગે બકરીઓ ચરાવતા  પણ ત્યાં માનસિક આનંદ ભોગવતા હતા એ અહી નથી . 
 

3 responses to “बकरीया चराई

    • aataawaani જાન્યુઆરી 17, 2012 પર 2:49 એ એમ (am)

      બીલખા દરબાર રાવતવાળાની છડી પણ પોકારી છે અને આશ્રમ માં બંધુક સાથે ચોકી પણ કરી છે ,  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • aataawaani જાન્યુઆરી 17, 2012 પર 2:57 એ એમ (am)

      એલા રાવતવાળા બાપુની છડી પોકારી છે .એમ કેવાય, તે એવું લખ્યું છેકે છડી કરી છે . આવી ગોટાળા વાળી ભૂલો કર તો , માસ્તર ધમકીજ આપેકે બીજું કઈ .હવે હું ટાઈટલ નહિ લખી આપું એવી ધમકી તો આપીજ રાખી છે .  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: