સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,359 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આત્મ જ્યોતિ જ્યારે સ્થૂળ આકૃતિ સાથે સબંધ સ્થાપે ત્યારે તે સુક્ષ્મ આકૃતિ જીવમાં પરિવર્તિત થાય છે .તે સૂક્ષ્મ આકૃતિ અને સ્થૂળ શરીર એમ બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે છતાં બન્નેથી અલગ આકૃતિ રુપ કાર્યમા ક્રિયાશીલ રહે છે પરિણામ સ્વરુપ સ્થૂળ આકૃતિ છોડી પાપપુણ્ય ભોગવતો રહે છે.પણ હવે આ સ્થૂળ આકૃતિ પરથી ગુણ પારખવાનું અસંભવ થઈ ગયું છે.
“અમેરિકામાં ઘણી છોકારીયુંને પાતાના બાળકોના બાપની ખબર નથી હોતી”…અહીં સગર્ભા સ્ત્રીઓના કેસ પેપર પર ‘થનાર પિતા’ નું નામ લખવામાં આવે છે.અને આવી વાતની નવાઇ પણ નથી!
આ દુર્લભજી કાકા જેવી અસરકારક ગંમત અને સરળ સહજ સાદા જીવનથી નિરામય સો વર્ષ જીવતા અને કરસનભાઈ જેવાને સંસ્કાર આપી ગયા કે “અતિથિ દેવો ભવ” મહેમાન ભગવાન સમાન હોય છે, ” અને ભજન કરે
ખરે સૌ બે દિનના મહેમાન.
જનમ્યું સર્વ ખરે જવાનું,
કરવું વ્યર્થ ગુમાન;
શિક્ષા આપે સંતો એવી,
જ્ઞાની આપે જ્ઞાન … ખરે સૌ
વટેમાર્ગુ જેવા સૌ જીવો,
જીવન રસની ખાણ;
ભાવ પ્રમાણે અનુભવ કરતા,
પુલકિત કરતા પ્રાણ … ખરે સૌ
એ બે દિનમાં મળે તમારી
દિવ્ય કૃપાની લ્હાણ;
સાધ્ય શેષ તો કૈંય રહે ના,
હો જીવન કલ્યાણ … ખરે સૌ
English proverb is more correct ..
Looks are deceptive.
—————-
સાપ પકડનારને વારસો ક્યાંથી મળ્યો, એ ખબર પડી !
દુલભા કાકાની જે – એમના ભત્રીજાની જે.
sandhiyanaa punchhada saathe kutranu punchhadu bandhi shakto hoy ine harap pkadavani vada aavdi jati hashe ?
સુરેશભાઈ મેં અટેચ ફાઈલ જોઈ એમાં કેવીરીતે આપણું લખાણ મુકવું ?
આદરણીય વડીલ શ્રી આતા બાપા,
આં દુર્લભ બાપા પણ ગજબના કહેવાય. ગામ આખાને ભીમ અગિયારશ કરવી દીધી.
ગજબની હોશિયારી. પેલો બકાલી તો ગામ જ ભૂલી ગયો હશે
priy govind bhai aataani aavadat ane yad shaktini tame kadar karo chho ethi hu khush chhu. aataa
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
કે’નારાની હામે જ બેશીને હાંભળતા હઈએ એવી શૈલીમાં આતાબાપુની લેખણ્ય હાલે છ. સાવ નરવી વાણીમાં કહેવાયલા આ અનુભવોને કાંઈક પનાલાલની હાર્યે મુકી દેવાનું મન થાય તો સાભાવીક માનજો !
ઘણું સબળ ને સભર જીવ્યા છો; હજી ઘણું જીવો બાપા !
aabhaar tame sahu mane tandurasti saathe jivadsho evu laage chhe baapaa Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આ..હા..હા..!!
આ લેખ વાંઇસા વિનાનો હું કીં રે ગો ? કદાસ મેઇલમાં ધ્યાને નઈ સઇડો હોય ! કાંઉ વખાણ કરાં આતા.. જો કે આપણા જુગલકીશોરભાઈએ વખાણી દીધા અને હું તા નાનો પડાં, પણ વાડીએ બેઠો બેઠો તમને હાંભરતો હોઉં ને તમને હાંભર્યાંજ કરાં ઈં થાય છે.
આ ’ભેર પડવી’ શબ્દ હાંભળીને મૌજની ઘુરુ છૂટી. ઘણાંક ભેરાણ યાદ આવ્યા. ઘણી ખમ્મા. આભાર.
હેવ તો તમને બથાયને ખબરું થે ગુ હહેકે આતો ઘેર આવે તો ભાગે નોજાય ઇણું દયાન રાખ્યું જોહે Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
પ્રિય
અશોક ભાઈ તમારો પરિચય થયો .એને હું પમેશ્વરની મહાન કૃપા સમજુ છું તમારા ઈમેલ મારા માટે અ ==== શોક છે શોકનું હરણ કરનાર છે . હું માનું છું ત્યાં સુધી વસતો = વસેલો સ્થિર જેઠો =જ્યેષ્ટ મોટો great ભીખુ એ વધુ પડતી નમ્રતા દર્શાવતો શબ્દ છે માગીને મેળવેલો ભીખ માગીને વેજો વિજય ભારમી = ભેદી રહસ્ય જાણનારો આપણામા( મને મારું અને તારું એવી જુદાઇ નથી ગમતી એટલે હું આપણો શબ્દ વાપરું છું )નરબત નામ હોયછે તેનો અર્થ નૃપતિ છે હરભમ એટલે હર =મહાદેવ ભમ=બ્રહ્મ મ્યાજર == મહાજળ મહાસાગર અશોકભાઈ હું કઈ વિદ્વાન નથી એટલે મેં જે અર્થ કર્યા છે એ ખોટા પણ હોઈ શકે ધર્નાત= ધરણી નો આદિત્ય એટલે પૃથ્વી નો સૂર્ય ઓલો દેખાય છે એ આકાશ નો સૂર્ય વરજાંગ =જેનું લોઢાજેવું શરીર છે અને તે કોણ કે હનુમાન કેટલાંક નામો અરબી ભાષાના હોય છે અરશી =સ્વર્ગનો રહેવાસી ,દેવ Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
આતા, હવે આ વાંચ્યા ભેળો જ આપનો આભાર માનવા પહોંચવું પડ્યું. આપે ખરે જ કેટલાક ન સમજાયા તેવા નામના અર્થ સમજાવી અમારા જ્ઞાનમાં ઘણોક વધારો તો કર્યો જ પરંતુ આ ’અરશી’નો અર્થ સમજાવ્યો એ એક ખાસ કારણ પણ ખરું ! કેમ ? તો લો હાંભળો છોકરાનું પૂરું નામ !
અશોક-મેરામણ-સામત-હરદાસ-અરશી…
આ અરશીઆતાના નામનો અર્થ કેમે કરી મેળે પડતો ન હતો, ભ.ગો.મં. ફંફોળતા ત્યાં અરશી=કૂવો એવો અર્થ મળ્યો હતો, જે કંઈ બંધબેસતો લાગતો ન હતો. કેટલાક મિત્રોએ મધ્યકાલિન ’અરિસિંહ’નું અપ્રભંશ હોવાનું ધારી શકાય એમ જણાવેલું. હા, પુરાણકાળમાં ’અર્ષિ’ નામ હતું ખરું પરંતુ તેનો અર્થ પણ મળતો નથી. પણ નામ પાડવાની રીતભાત જોતા આપે આપેલો અર્થ યોગ્ય જણાયો છે. આભાર.
વરજાંગ એ વજ્રાંગમાં (હનુમાન)શબ્દોને આઘાપાછા કરી થતું નામ છે એ મારા મિત્ર દીપકભાઈ પાસેથી પણ જાણવા મળેલું. આપના માધ્યમે અન્ય વિદ્વાન મિત્રો પાસેથી પણ ઘણું ઘણું જાણવા મળે તેવી ઈચ્છા રાખી અને સૌ મિત્રોને જાણકારી હોય તે પાઠવવા નમ્ર આગ્રહ કરું છું. આપણે કાંક બોલહું તંયે તો આતા પાહેથી અવનવી જાણકારીયુ મળહેને ?! આભાર.
એક ચોખવટ !!!!! કદાચ મિત્રોને લાગે કે આ ઓચીંતા ’નામપુરાણ’ ક્યાં મંડાઈ ગયાં ?!
તો આગલા લેખમાંથી ઠેક મારી અમે આતો-દિકરો સીધા અહીં ખાબક્યા છીએ 🙂 સંદર્ભહેતુ આપ નીચેની કડી જોઈ શકો છો. આભાર.
https://aataawaani.wordpress.com/2011/12/14/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B9%E0%AB%8B/#comment-90
આત્મ જ્યોતિ જ્યારે સ્થૂળ આકૃતિ સાથે સબંધ સ્થાપે ત્યારે તે સુક્ષ્મ આકૃતિ જીવમાં પરિવર્તિત થાય છે.
Tulsidal