अल्लामा

क्या आप सच्चाई जाननेकी ख्वाहिश रखते हैं ?

तो जानो

हिन्दोस्तांमे तकरीबन हजरत इसासे  ६०० साल पहले साबकिन  नामका  एक अल्लामा – फिलसूफ  हो गया था ।  उसने वैदिक तह्ज़ीबके खिलाफ बगावत की ।   उसने ऐलान किया कि  वेद उपनिषद , पुराण, रामायण, महाभारत और सब शास्त्रों यकिन  करनेके काबिल नहीं है कि,

  • बहिश्त और जहन्नुम नहीं है।
  • सवाब और अजाब नहीं है ।

साबकिन गोश्त खाया करते थे, और उन्होंने  साबित किया कि, गोश्त इन्सानोंका खुराक नहीं है, लेकिन आदमकी ज़हन  ये साबित करे कि, बगैर गोश्त खाए इन्सान अपनी   दानाई खो बैठेगा।  तो गोश्त कहना मुनासब है ?

अल्लामाका सहायफ़ यह कहता है की जब इन्सान मरता है, तब उसका वजूद  ख़त्म हो जाता है और उसका नजात हो जाता है। उसके जिस्मसे   कोई शै  निकल कर ज़िन्द: नहीं रहती।  इन्सान एक गैरफानी रूह नहीं रखता  अल्लामाका एक संस्कृत  कलाम-

यावद जीवेत सुखं जीवेत,  नास्ति मृत्युरगोचर:
भस्मीभूतस्य देहस्य पूनरागामानम  कुत:?
(જ્યાં સુધીજીવો આનંદ , લહેરથી જીવો જલસા કરીને જીવો.
મૃત્યુ ચોક્કસ આવવાનું છે અને
એટલુંજ  ચોક્કસ એ છે કે,
મર્યા પછી  પાછુ જીવિત થવાનું નથી )

અઘરા શબ્દોના અર્થ 

હઝરત ઈસા= શ્રીમાન ઇસુખ્રીસ્ત

તકરીબન =આશરે ,લગભગ

તહજીબ =સંસ્કૃતિ

ખિલાફ = વિરોધ

બગાવત =બળવો

ઐલાન =પડકાર

બહીસ્ત =સ્વર્ગ

જહાન્નુંમ =નરક

સવાબ=પુણ્ય

અઝાબ =પાપ
સાબકીન=પહેલાના સમય નાં લોકો

ગોશ્ત =માંસ

ઝહન = બુદ્ધિ

દાનાઈ =આવડત ,ચતુરાઈ

મુનાસબ=વ્યાજબી

સહાયફ=પુસ્તક

વજૂદ =અસ્તિત્વ

નજાત =મુક્તિ

જિસ્મ =શરીર

શૈ=વસ્તુ

    ગૈરફાની =જેનો કદી નાશ નથાય એવું , અમર

રૂહ = આત્મા

કલામ = કવિતાની કડી, વાક્ય

8 responses to “अल्लामा

  1. aataawaani ડિસેમ્બર 8, 2011 પર 11:37 એ એમ (am)

    પ્રિય સુરેશ ભાઈ
    હા ઈ ચાર્વાક એના શાસ્ત્રનું નામ ચાર્વાક દર્શન મેં જે શ્લોક લખ્યો છે તે ચાર્વાક દર્શન નોજ છે આવા ૧૦ જેટલા શ્લોક બચી ગયા છે આખું ચાર્વાક દર્શન બાળીનાખવામાં આવેલું સ્વામી દયાનંદ સરસ્વતી ની બુક સત્યાર્થ પ્રકાશમાં બચી ગએલા બધાજ શ્લોકો છે મેં ટૂંકમાં પતાવ્યું હતું બૃહસ્પતિનો સાગરિત હતો તેનું નામ લોકાયત હતું

  2. Himmatlal Joshi ડિસેમ્બર 30, 2011 પર 9:22 પી એમ(pm)

    ना दोलतकी ज़रूरत है ना शोहरात्की ज़रूरत है
    अताईको मेरे दोस्तों मुहब्बत्की ज़रूरत है

  3. Dipak Dholakia ડિસેમ્બર 30, 2011 પર 11:44 પી એમ(pm)

    વડીલ, પ્રણામ.
    સાબકિન વિશે વધારી માહિતી મળી શકશે? શ્રી સુરેશભાઈ કહે છે તેમ આ ચાર્વાક જ છે.

    • aataawaani જાન્યુઆરી 2, 2012 પર 6:41 પી એમ(pm)

      હા એ ચાર્વાક છે એનો સ્થાપક બૃહસ્પતિ હતો અને એને મદદ કરનાર લોકાયત હતો એનું પુસ્તકનું નામ ચાર્વાક દર્શન જે ઉશ્કેરએલા લોકોના ટોળાએ બાળી નાખેલું . જેમાના દસેક શ્લોક બચી ગએલા સ્વામી દયાનંદ સરસ્વતીની બુક “સત્યાર્થ પ્રકાશ “માં છે . અને સ્વામી દયાનંદ સરસ્વતીએ માધવાચાર્ય ની બોક માંથી લીધેલા છે.  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

  4. aataawaani માર્ચ 18, 2012 પર 8:21 એ એમ (am)

    સાબીકીન એટલે પ્રાચીન સમયના લોકો ઋષિ મુનિને પણ કહી શકાય

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: